હું શોધું છું

હોમ  |

બંદોબસ્ત
Rating :  Star Star Star Star Star   

બંદોબસ્‍ત

સુરેન્દ્રનગર જીલ્લામાં બંદોબસ્તની કામગીરી અત્રેની એલ.આઇ.બી. શાખા તરફથી કરવામાં આવેલ છે. જેમાં જીલ્લામાં આવતા વી.વી.આઇ.પી.શ્રી ઓ તથા અન્‍ય મંત્રીશ્રી ઓનો સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવે છે. તેમ જ જીલ્લામાં આવેલ થાનગઢ પોસ્ટના તરણેતર ગામે દર વર્ષે યોજાતા લોકપ્રસિદ્ધ મેળા દરમ્‍યાન તેમ જ અન્ય શહેર તેમ જ ગામડાંમાં યોજાતા તમામ મેળાઓ દરમ્‍યાન બંદોબસ્ત રાખવામાં આવે છે. જીલ્‍લામાં યોજાતી પરીક્ષાઓ દરમ્‍યાન પરીક્ષા બંદોદસ્‍ત રાખવામાં આવે છે.  તેમ જ ધાર્મિક કાર્યક્રમો કે અન્ય કાર્યક્રમો થાય ત્યારે તે મુજબનો બંદોબસ્ત કાયદો અને વ્યવસ્થાને ઘ્યાનમાં રાખી રાખવામાં આવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર       |     પ્રતિભાવ 

Last updated on 09-03-2010