|
સુરેન્દ્રનગર જીલ્લો સાફલ્યગાથા
સુરેન્દ્રનગર જીલ્લાના બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ હતો. સુરેન્દ્રનગર બી ડિવીઝનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પ્રદિપસિંહ ગોહિલ તથા સ્ટાફના માણસો ધ્વારા ફરજ સિવાયની ધાર્મિક પ્રસંગ યોજી જેમાં યજ્ઞ કરાવવામાં આવેલ હતો. જેમાં શહેરમાં બનતા ગુનાખોરી અને અસામાજીક પ્રવૃત્તિઓને રોકવામાં અસર રૂપ થાય તેવું ધાર્મિક કાર્ય કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડી સારી કામગીરી કરેલ છે.

|
|