|
સુરેન્દ્રનગર જીલ્લો સાફલ્યગાથા
સુરેન્દ્રનગર જીલ્લામાં ’’ મહાત્મા ગાંધી સ્વચ્છતા અભીયાન ’’ અન્વયે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો/કચેરી/પોલીસ લાઇનોમા ’’ સ્વચ્છતા સપ્તાહ ’’ ઉજવવા તમામ પો.સ્ટે/ કચેરી/પોલીસ લાઇનોમાં દરરોજ તમામ પો.અધી./કર્મ.ઓએ સફાઇ અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ. અત્રેના જીલ્લામાં કાર્યરત પોલીસ વિભાગની તમામ પો.સ્ટે/કચેરીઓ/શાખાઓ અને પોલીસ વસાહતો (પોલીસ લાઇન) માં શૌચાલયોની સફાઇ અને આજુબાજુના વિસ્તારોમાં પડેલ ત્યજય વસ્તુઓ/પ્લાસ્ટીક/લોખંડની નકામી વસ્તુઓ વિગેરે તમામ પો.અધી./કર્મ.ઓએ દુર કરવા માટેના કાર્યક્રમો રાખવામાં આવેલ છે.
|
|