પોલીસ અધિક્ષક, સુરેન્દ્રનગર
http://www.spsurendranagar.gujarat.gov.in

કામગીરીના માપદંડ

7/1/2025 9:06:05 PM

કાર્યો બજાવવા માટે નકકી કરેલા ધોરણો --

સામાન્ય રીતે સરકારશ્રીનાં નીતિ નિયમો અને કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યો બજાવવાનો હોય છે. તેમછતાં, દારૂ, જુગાર જેવી અસામાજીક પ્રવૃતિઓને ડામવા માટે વારંવાર અને સતત ખાસ પ્રકારની દારૂ-જુગારની ડ્રાઈવ રાખવામાં આવે છે, જેનાથી આવી પ્રવૃતિમાં ધણો અંકુશ આવે છે.